કુતરૂં કરડે / Rabies (Kutaru Karde) ત્યારની સારવાર
- કુતરૂ કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘુંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
- કુતરૂ કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી અને લસણની ચટણી પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કુતરાના ઝેરનો નાશ થાય છે.
- હડકાયું કુતરૂં કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા ઉપર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
No comments:
Post a Comment