Tuesday, 22 March 2016

Swasth vyakhyan prashikshan shibir

Ahmedabad me hue Swasth vyakhyan prashikshan shibir ki kuchh tasvire

Friday, 26 February 2016

સ્વદેશી ચીકીત્સા વ્યખ્યાન પ્રશિક્ષણ શીબીર

સ્વદેશી ચીકીત્સા વ્યખ્યાન પ્રશિક્ષણ શીબીર 

સંકલ્પ : અમદાવાદ માં બીજા અનેક રાજીવ દીક્ષિત તૈયાર કરવા ...
વન્દેમાતરમ
            અમદાવાદ ના દરેક કાર્યકર્તા મિત્રોને જણાવવાનું કે તા : ૧૨ થી ૧૫ માર્ચ ૨૦૧૬ ના રોજ સમય બપોરે ૧:૦૦ વાગ્યા થી ૫:૦૦ વાગ્યા સુધી ચીકીત્સા પર વ્યાખ્યાન પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે , તો આપ સર્વેને તેનો લાભ લેવા વિનંતી ,
           શીબીર નું આયોજન એટલામાટે કરવામાં આવેલું છે કે અમદાવાદ માં ગણા મિત્રો પાસે ખુબ સારું જ્ઞાન છે પરંતુ પ્રસ્તુતિ કરણ મા થોડી કચાશ લાગેછે , તે કચાશ ને દુર કરવા માટે પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે જેમાં ડૉ. અરુણ મિશ્ર દ્વારા વ્યાખ્યાન આપવાની પધ્ધતિ અને તેને સાચી રીતે પ્રસ્તુત કરવાનો સમય અને આંકડાઓ નું જ્ઞાન આપવામાં આવશે , વક્તાએ ગમેત્યારે ગમેતે બોલવાનું નથી હોતું ,તમારી વક્તવ્યની પદ્ધતિ એવી હોવી જોઈયેકે તે સામે વાળી વ્યક્તિઓ ને સમજાઈ શકે , માટે આપણે આ પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે , આ શીબીર સફળ થયા પછી પૂર્ણ આયુર્વેદ પર આધારિત વ્યાખ્યાન માળા નું પણ આયોજન કરીશું , પરંતુ  તે પહેલા અમે ઇચ્છીએ છીએ કે આપનો અમદાવાદ નો દરેક કાર્યકર્તા કમસે કામ પોતાના વિસ્તાર માં વક્તવ્ય અપીશકે તેટલો શક્ષમ હોય ,જેથી રાજીવ દીક્ષિત ના વિચારોને આપણે દરેક નાગરિક સુધી ઝડપી અને સરળ રીતે પહોચાડી શકીએ . માટે અમારી દરેક રાજીવ દીક્ષિત કાર્યકર્તા મિત્રોને વિનંતી છેકે તે આ પ્રશિક્ષણ શીબીર મા ભાગ લે , 
           શીબીર માં ભાગ લેવા અમે દાન રાશી પેટે માત્ર ૧૦૦/- રોજ રાખેલ છે , જેથી વ્યવસ્થા માં આસાની રહે ..
સરનામું : પ્રકાશ. બી. શાહ ,૪૧, 
                 શાસ્ત્રી નગર સોસાયટી ,શ્યામ રત્ન એપાર્ટમેન્ટ ની બાજુમાં , ઘાટલોડિયા , અમદાવાદ 
સમય : બપોરે ૧:૦૦ થી ૫:૦૦ 
અવકાશ : બપોરે ૩:૦૦ થી ૩:૧૫ 
વન્દેમાતરમ   
                                                                                                 રાજીવ દીક્ષિત સ્વદેશી સંસ્થા (અમદાવાદ )

Sunday, 17 January 2016

27-31 तक होनेवाला स्वास्थ्य रक्षक प्रशिक्षण शिविर

नमस्ते,
   सेवाग्राम में जनवरी 27-31 तक होनेवाला स्वास्थ्य रक्षक प्रशिक्षण शिविर को वर्माजी के आग्रहवश स्थगित करना  पड़ा है | इसके अलावा  बहुतसे कार्यकर्ता शिविर और संगठन निर्माण सम्मलेन दोनों में भाग लेना चाहते हैं | फरवरी  19 -20 को सेवाग्राम में संगठन निर्माण  सम्मलेन होने जा हां है | अब ये शिविर 14-18 फरवरी 2016 को निश्चित  हुआ है | अगर कोई भाई / बहन दोनोंका लाभ लेना चाहे तो ले  सकते हैं | इस शिविर में दिनचर्याऋतुचर्याशरीर  विज्ञान(anatomy), विभिन्न रोगोंके घरेलु चिकित्सावातपित्त,कफवेग और विकार,  आर्थराइटिस, अध्यात्म और  स्वास्थ्य आदि विषयों पर प्रशिक्षण दिया जायेगा. आप  इस शिविर का लाभ लें. अपना नाम लिखाने और शुल्क  आदि की जानकारी के लिए 11 :00  से 6 :00  बजे तक 8380027016 / 8380027021 पर संपर्क कर सकते हैं |
 स्थान : राजीव दीक्षित भवन
        हुतात्मा स्मारक के पास,
        10 जोत्वानी ले आउट
        वर्धा सेवाग्राम रोड
        सेवाग्रामवर्धा,
        महाराष्ट्र- 442102

  वर्धा या  सेवाग्राम रेल्वे स्टेशन से ऑटो मिलती हैं |

संगठन निर्माण

28-29-30 नवंबर को सेवाग्राम, वर्धा में राजीव भाई की पांचवी पुण्यतिथि पर आयोजित स्वदेशी चिन्तन समारोह सम्पन्न हुआ।
समारोह में देश के सभी राज्यों से लगभग 670 कार्यकर्ताओं ने भाग लिया।
तीन दिन चले इस समारोह के मुख्य अतिथि सुदर्शन न्यूज चैनल के चेयरमेन श्री सुरेश चव्हान के. थे, जिन्होने स्वदेशी के विचार को अपने चैनल के माध्यम से आगे बढाने का संकल्प लिया और सभी साथियों को संकल्प दिलाया कि स्वदेशी के विचार पर आधारित भारत का निर्माण होना चाहिए, इसके अलावा यह भी सुझाया कि राजीव भाई को मानने वालों का एक बड़ा संगठन भी बनना चाहिए।
संगठन निर्माण के इस उद्देश्य को पूरा करने के लिए 25 कार्यकर्ताओं की एक ड्राफ्टिंग कमेटी भी बनाई गई है जो अगले दो महिनों में संगठन का प्रारुप तैयार करके देगी। ड्राफ्टिंग कमेटी में जिन साथियों को जोड़ा गया है उनके नाम इस प्रकार हैः-
डॉ. राजू विद्यार्थी-फरिदाबाद, मेजर सिंह-हनुमानगढ़, संजय माननीकर-उदगीर, पी.सी. पटेल-अहमदाबाद, महेश भाई-मोरबी, नीरज जोशी-रूड़की, भीमा शंकर नंदणीकर-सोलापुर, अरविंद भाई डांगरे-नागपुर, सुनील पुनिया-हनुमानगढ़, मनोज लोणकर-जालना, पुरोषत्तम मिश्रा-लखनऊ, राकेश जैन-ग्वालियर, धनंजय भाई-, राधेश्याम भाई, संजय आठवले, नीलकंठ मेटकर-नासिक, अम्बाजी सूर्या-बैंगलूरू, आलोक कुमार, मनोरंजन महतो, राजकुमार शर्मा, हिम्मतलालजी-दुर्ग, अजय कर्मयोगी-अहमदाबाद, गिरीशजी-जलगांव, प्रदीप आर्य-हनुमानगढ़, दिनेश कुमार-भोपाल, अप्पाराव-तेलंगाना, राजेन्द्र कुमार-हरियाणा, नंदकिशोर अग्रवाल-ड़ोंगरगढ़, मूलचंद भारद्वाज-नोएड़ा, राजेन्द्र कुमार-फतेहाबाद।

यह सदस्यता समिति प्राथमिक प्रारूप तैयार करेगी। तैयारी के लिए दो बार सेवाग्राम में बैठेगी। उसके बाद अंतरिम समिति इस प्रारूप को अंतिम रूप देगी।

19 फरवरी को हम सबके गुरू श्री धर्मपाल जी का जन्मदिन मनाया जाता है। उस उपलक्ष्य में 19-20 फरवरी को दो दिवसीय कार्यकर्ता सम्मेलन फिर से होगा जो संगठन निर्माण के प्रारूप को अंतिम स्वरूप देगा और राज्य स्तरीय और जिला स्तरीय इकाइयों का गठन करेगा।
आप सभी से निवेदन है कि अभी से अपनी टिकटे बनवाकर रखे। हमारी कोशिश है कि सभी प्रान्तों से लगभग 2000 कार्यकर्ताओं को आना चाहिए।
 सहधन्यवाद।
राजीव दिक्षित संस्था सेवाग्राम,वर्धा 
8380027016/21/22, 7774069693/97
ईमेल-swadeshidivas2015@gmail.com

वर्धा शहर नागपुर से ८० कि.मि. दूर है तथा वर्धा और सेवाग्राम के लिये देश के विभिन्न  प्रान्तोसे रैल कि अच्छि सुविधा है।

RAJIV DIXIT SAHITYA