Thursday, 9 June 2016

Saturday, 7 May 2016

अहमदाबाद में उपलब्ध राजीव दीक्षित संस्था के उत्पाद

वन्देमातरम
अहमदाबाद में उपलब्ध राजीव दीक्षित संस्था के उत्पाद
१) स्वस्थ शरीर सुखी जीवन पुस्तिका : २०/-
२) त्रिफला चूर्ण : १२०/-
३) गिलोय चूर्ण : ३०/-
४) बहेड़ा चूर्ण : ३०/-
५) बेल चूर्ण : ९०/-
५) अर्जुन छाल पावडर : ४५/-
६) हरड़े चूर्ण : २५/-
७) आमला चूर्ण : ४०/-
८) अविपत्तिकर चूर्ण : ६०/-
९) सितोपलादि चूर्ण : ६०/-
१०) अश्वगंधा चूर्ण : ९०/-
११) मधुमेह रक्षक : १५०/-
१२) शतावरी चूर्ण : ७०/-
१३) वात रक्षक तेल : ७०/-
१४) स्वदेशी चिकित्सा सीडी : १५/-
उत्पाद प्राप्त करने हेतु संपर्क : 9714025146 : जिग्नेश भाई

Friday, 8 April 2016

Organic food distributor in Ahemdabad

Organic food distributor in Ahemdabad

ASAL - The Organic Food & Natural Products Store

5, Tejpal Society, Nr. Fatehnagar Bus Stand, Paldi, Ahmedabad- 380 007, Gujarat.  Phone: 079 26622020/26622022, Cell: 9824019888Email: asalworld@yahoo.co.in Web:www.asalworld.org

Contact person: Shripal Shah

ARYASANSKRITI

4, The President House, Opp. C.N.School,   Ambavadi, Ahmedabad - 380 015, Gujarat. Ph.: 079 55221111, Cell: 09824019888, Email:aryasanskriti@yahoo.com

Contact person: Mithun Shah

MAHADEV-NEETA

“Vikalp”, Gandhi Ashram, Ahmedabad - 380 027, Gujarat. Ph.: 079 27557199, 27557878

 

 VARDHIBHAI P. THAKKAR

Prakruti Kudarati Upchar Kendra, 14/8, Ashwin Soc. Lane, Opp. Fatepura, Paladi, Ahmedabad – 380 007, Gujarat. Ph.: 079 26637535, Cell: 09426484910

 

KAMLESHBHAI PATEL 

Akshar Gram, B/h. Poonam Palace Hotel, City Gold Teater lane, Ashram Road, Navrangpura, Ahmedabad – 380 009, Gujarat. Ph.: 079 55611521, Cell:09898463378

 

SARDAR PATEL FARM

Naroda-athwada Road, Kathwada, Ahmedabad – 382 340, Gujarat. Ph.: 079 22822752, Cell: 09825332814,09825293304 

Tuesday, 22 March 2016

Swasth vyakhyan prashikshan shibir

Ahmedabad me hue Swasth vyakhyan prashikshan shibir ki kuchh tasvire

Friday, 26 February 2016

સ્વદેશી ચીકીત્સા વ્યખ્યાન પ્રશિક્ષણ શીબીર

સ્વદેશી ચીકીત્સા વ્યખ્યાન પ્રશિક્ષણ શીબીર 

સંકલ્પ : અમદાવાદ માં બીજા અનેક રાજીવ દીક્ષિત તૈયાર કરવા ...
વન્દેમાતરમ
            અમદાવાદ ના દરેક કાર્યકર્તા મિત્રોને જણાવવાનું કે તા : ૧૨ થી ૧૫ માર્ચ ૨૦૧૬ ના રોજ સમય બપોરે ૧:૦૦ વાગ્યા થી ૫:૦૦ વાગ્યા સુધી ચીકીત્સા પર વ્યાખ્યાન પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે , તો આપ સર્વેને તેનો લાભ લેવા વિનંતી ,
           શીબીર નું આયોજન એટલામાટે કરવામાં આવેલું છે કે અમદાવાદ માં ગણા મિત્રો પાસે ખુબ સારું જ્ઞાન છે પરંતુ પ્રસ્તુતિ કરણ મા થોડી કચાશ લાગેછે , તે કચાશ ને દુર કરવા માટે પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે જેમાં ડૉ. અરુણ મિશ્ર દ્વારા વ્યાખ્યાન આપવાની પધ્ધતિ અને તેને સાચી રીતે પ્રસ્તુત કરવાનો સમય અને આંકડાઓ નું જ્ઞાન આપવામાં આવશે , વક્તાએ ગમેત્યારે ગમેતે બોલવાનું નથી હોતું ,તમારી વક્તવ્યની પદ્ધતિ એવી હોવી જોઈયેકે તે સામે વાળી વ્યક્તિઓ ને સમજાઈ શકે , માટે આપણે આ પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે , આ શીબીર સફળ થયા પછી પૂર્ણ આયુર્વેદ પર આધારિત વ્યાખ્યાન માળા નું પણ આયોજન કરીશું , પરંતુ  તે પહેલા અમે ઇચ્છીએ છીએ કે આપનો અમદાવાદ નો દરેક કાર્યકર્તા કમસે કામ પોતાના વિસ્તાર માં વક્તવ્ય અપીશકે તેટલો શક્ષમ હોય ,જેથી રાજીવ દીક્ષિત ના વિચારોને આપણે દરેક નાગરિક સુધી ઝડપી અને સરળ રીતે પહોચાડી શકીએ . માટે અમારી દરેક રાજીવ દીક્ષિત કાર્યકર્તા મિત્રોને વિનંતી છેકે તે આ પ્રશિક્ષણ શીબીર મા ભાગ લે , 
           શીબીર માં ભાગ લેવા અમે દાન રાશી પેટે માત્ર ૧૦૦/- રોજ રાખેલ છે , જેથી વ્યવસ્થા માં આસાની રહે ..
સરનામું : પ્રકાશ. બી. શાહ ,૪૧, 
                 શાસ્ત્રી નગર સોસાયટી ,શ્યામ રત્ન એપાર્ટમેન્ટ ની બાજુમાં , ઘાટલોડિયા , અમદાવાદ 
સમય : બપોરે ૧:૦૦ થી ૫:૦૦ 
અવકાશ : બપોરે ૩:૦૦ થી ૩:૧૫ 
વન્દેમાતરમ   
                                                                                                 રાજીવ દીક્ષિત સ્વદેશી સંસ્થા (અમદાવાદ )